સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 13 February 2018

Special Offer Shivratri & Valentine Day Guardian NetSecure & Tally Mobile App - GST ટેક્ષ ફ્રેન્ડલી નથીઃ કેન્દ્ર-રાજયો તેને સરળ બનાવે - ભારત-અમેરિકાની લાલ આંખથી પાક. ઘુટણિયેઃ હાફીઝને માન્યો ત્રાસવાદી - શ્રીનગરમાં જયાં આતંકીઓ છુપાયા છે, તે આખી ઈમારત ફૂંકી મારવા સેનાની તૈયારી : ગોળીયુદ્ધ ચાલુ - મોટો ધડાકો : અલ્પેશ ઠાકોર- જીજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ ત્રણેય મધ્યપ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે ઝંપલાવશે - પાણી બાદ હવે વીજ કાપ માટે તૈયાર રહેવું પડશે - વૈજ્ઞાનિકોએ કાગળથી પણ ૧ લાખ ગણું પાતળું મટિરિયલ બનાવ્યું - ગુજરાતમાં પાણીની ગંભીર કટોકટીઃ CM દિલ્હી, CS નર્મદા ડેમ પહોંચ્યા

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Special Offer Shivratri & Valentine Day  Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 13 Feb 2018 & 14 Feb 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135


GST ટેક્ષ ફ્રેન્ડલી નથીઃ કેન્દ્ર-રાજયો તેને સરળ બનાવે
બોમ્બે હાઇકોર્ટે સરકારની પોલ ખોલીઃ લોકોની ફરિયાદોનો ત્વરીત નિકાલ કરોઃ કેન્દ્ર સરકાર પાસે માંગ્યો કનિદૈ લાકિઅ જવાબઃ વેપારીઓને જે મુશ્કેલી થાય છે તે દેશની છબી, સમ્માન અને પ્રતિષ્ઠા માટે ઠીક નથીઃ સરળતાથી પોર્ટલ ઉપર પહોંચી જવાય અને ટેકસનું પેમેન્ટ કરી કનિદૈ લાકિઅ શકાય તેવી સિસ્ટમ અકિલા ઉભી કરો નવી દિલ્હી તા.૧૩ : જીએસટીને લઇને એક તરફ સરકાર તેને ક્રાંતિકારી પગલુ ગણાવી રહી છે તો બીજી તરફ બોમ્બે કનિદૈ લાકિઅ હાઇકોર્ટે આને કેન્દ્ર સરકારનું પબ્લીસીટી સ્ટંટ ગણાવ્યુ છે. બોમ્બે હાઇકોર્ટે અકીલા જીએસટી પર આકરૂ વલણ અપનાવ્યુ છે. કોર્ટે કહ્યુ છે કે ભલે કનિદૈ લાકિઅ કેન્દ્ર સરકારે જીએસટી અંગે મોટાપાયે પ્રચાર અને પ્રસાર કર્યો હોય પરંતુ આ ટેકસ ફ્રેન્ડલી નથી. જસ્ટીસ એસ.સી.ધર્માધિકારી અને ભાતી ડાંગરેની બેન્ચે કનિદૈ લાકિઅ એક કંપનીની અરજી પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. આ પહેલી ઘટના છે કે જયારે કોઇ અદાલતે જીએસટીને લઇને આ પ્રકારની ટિપ્પણી કરી હોય. કનિદૈ લાકિઅ અદાલતે સરકારને કહ્યુ છે કે, તે વહેલી તકે જીએસટી અંગેની ફરિયાદો દુર કરે. અબીકૌર એન્ડ બેન્જેલ ટેકનોવેલ્ડ નામની કંપનીની અરજીની સુનાવણી કરતા કનિદૈ લાકિઅ ખંડપીઠે કહ્યુ હતુ કે, જીએસટીનો ઘણો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો અને તેને લોકપ્રિય ગણવામાં આવ્યો. આ આયોજનોનો કોઇ અર્થ નથી. સંસદનુ ખાસ સત્ર કનિદૈ લાકિઅ બોલાવવુ કે મંત્રીમંડળની ખાસ બેઠક બોલાવવી, તેનાથી કરદાતાને કોઇ મતલબ નથી. જો તેમને વેબસાઇટ અને પોર્ટલ સુધી પહોંચવાનુ સરળતાથી થઇ ન શકે તો ત્યાં સુધી આ ટેકસ પ્રણાલી અનુકુળ નથી. ફરિયાદી કંપનીએ દાવો કર્યો છે કે જીએસટી નેટવર્ક પર તે પોતાની પ્રોફાઇલ એકસેસ ન કરી શકયા જેના કારણે ઇ-વે બિલ્સ જનરેટ કરી ન શકયા અને અમે અમારો સામાન કયાંય મોકલી ન શકયા. આ બાબતે બેન્ચે કહ્યુ હતુ કે, જીએસટીને લઇને આ પ્રકારની ફરિયાદો અનેક અદાલતોમાં દાખલ થઇ છે. કોર્ટે આ મામલામાં કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે અને ૧૬મી સુધીમાં તે આપી દેવા જણાવ્યુ છે. અદાલતે આશા વ્યકત કરી છે કે, આ નવા કાનૂનને લાગુ કરવાવાળા ઓછામાં ઓછા હવે જાગશે અને તેને યોગ્ય રીતે લાગુ કરશે. કોર્ટે કહ્યુ છે કે દેશની છબી, સમ્માન અને પ્રતિષ્ઠા બચાવવા માટે આવુ કરવુ જરૂરી છે.  કારણ કે અત્યારે આપણે વિદેશી રોકાણકારોને રોકાણ માટે આમંત્રણ આપી રહ્યા છીએ. અમે આશા કરીએ છીએ કે આવી અરજીઓ ઓછી થશે અને કોર્ટને આ નવા ટેકસ કાનુનને લાગુ કરવા માટે નહી જણાવાય. કોર્ટે કહ્યુ છે કે સરકાર જીએસટી પોર્ટલના એકસેસથી જોડાયેલી પરેશાનીઓ દુર કરવાની સિસ્ટમ વહેલી તકે ઉભી કરે કે જેથી લોકો મુશ્કેલી ઉભી થાય તો તે ઉકેલી શકે. જીએસટી ત્યારે જ સફળ ગણાશે કે જયારે પોર્ટલ પર લોકો સરળતાથી પહોંચી પોતાનુ રિટર્ન ફાઇલ કરી શકશે. (૩-૭) (10:42 am IST)

 Source :-http://www.akilanews.com/Main_news/Detail/13-02-2018/123990

ભારત-અમેરિકાની લાલ આંખથી પાક. ઘુટણિયેઃ હાફીઝને માન્યો ત્રાસવાદી
મોસ્ટ વોન્ટેડ હાફીઝ સઇદને લાગ્યો સણસણતો તમાચોઃ જમાત ઉદ્દ દાવા ત્રાસવાદી સંગઠન જાહેરઃ ખાતાઓ કનિદૈ લાકિઅ સીલ થશે-થશે આકરી કાર્યવાહીઃ પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ ત્રાસવાદ વિરોધી કાયદામાં ફેરફાર અંગેના વટહુકમને મંજુરી આપીઃ લશ્કર એ તોઇબાને પણ ફટકો કનિદૈ લાકિઅ પડશે ઇસ્લામાબાદ અકિલા તા.૧૩ : અમેરિકા અને ભારતના દબાણમાં આવીને પાકિસ્તાન હવે ત્રાસવાદી વિરૂધ્ધ આકરા પગલા લેવા માટે મજબુર બન્યુ છે. કનિદૈ લાકિઅ પાકિસ્તાને એક નિર્ણય લીધો છે જેનાથી મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી હાફીઝ સઇદની મુશ્કેલી અકીલા વધી શકે છે. પાકિસ્તાનમાં જ હાફીઝ સઇદના સંગઠન જમાત કનિદૈ લાકિઅ ઉદ્દ દાવાને ત્રાસવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યુ છે. પાકિસ્તાન સરકારે યુનો દ્વારા પ્રતિબંધિત સંગઠન જમાત અને તોઇબા જેવા ત્રાસવાદી સંગઠનો અને કનિદૈ લાકિઅ ત્રાસવાદીઓ વિરૂધ્ધ સિકંજો કસવાની તૈયારી કરી છે. રાષ્ટ્રપતિ મમનુન હુસેને રાષ્ટ્રીય ત્રાસવાદ નિરોધી કાનૂનમાં ફેરફાર અંગેના વટહુકમને મંજુરી કનિદૈ લાકિઅ આપી છે જે હેઠળ પાક સરકાર તેઓની ઓફિસ અને ખાતાઓ બંધ કરશે. અત્યાર સુધી પાકિસ્તાન આ સંગઠનો સામે માત્ર દેખાડાની જ કાર્યવાહી કરતુ હતુ. પાકિસ્તાનના કનિદૈ લાકિઅ અખબાર ધ ટ્રીબ્યુન એકસપ્રેસ અનુસાર રાષ્ટ્રીય આતંકવાદ નિરોધી ઓથોરીટીએ આની પુષ્ટી કરી છે. ગૃહ, નાણા અને વિદેશ મંત્રાલય તથા કાઉન્ટર ફાઇનાન્સીંગ કનિદૈ લાકિઅ ઓફ ટેરેરીઝમ વીંગ આ મામલે કામ કરી રહ્યુ છે. રાષ્ટ્રપતિ કાર્યાલયના અધિકારીએ પણ આની પુષ્ટી કરી છે. સરકારના આ પગલાથી અલકાયદા, તહરીક એ તાલીબાન પાકિસ્તાન, લશ્કર એ જાંગવી, જમાત ઉદ્દ દાવા, લશ્કર એ તોઇબા અને બીજા સંગઠનો પર કાર્યવાહી થઇ શકશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં પાકિસ્તાને હાફીઝ સઇદના જમાત અને ફલાહ સંગઠનોને પ્રતિબંધિત કરવાની સાથે તેઓના બેંક ખાતા અને ઓફિસો બંધ કરી હતી. આ નવા આદેશથી હવે આ બધાના કાર્યાલયો અને બેંક ખાતાઓ સીલ કરવાનો અધિકાર સત્તાવાળાઓને મળશે. અત્યાર સુધી પાકિસ્તાન જમાત જેવા સંગઠનોને આતંકી યાદીમાં રાખી કામ ચલાવતુ, કયારેક પ્રતિબંધની વાત કરતુ તો કયારેક તેના ઉપર ફંડ ન ઉઘરાવવા જણાવતુ પરંતુ હવે રાષ્ટ્રપતિના આ વટહુકમથી જમાત ઉદ્દ દાવા સત્તાવાર રીતે ત્રાસવાદી સંગઠન બની ગયુ છે. આ વટહુકમ પાછળ ભારત અને અમેરિકાનું દબાણ હોઇ શકે છે. (૩-૫) (10:43 am IST)
 Source :-http://www.akilanews.com/Main_news/Detail/13-02-2018/123992

શ્રીનગરમાં જયાં આતંકીઓ છુપાયા છે, તે આખી ઈમારત ફૂંકી મારવા સેનાની તૈયારી : ગોળીયુદ્ધ ચાલુ 
સીઆરપીએફ હેડકવાર્ટર ઉપર હુમલો કરનાર પાકિસ્તાની ત્રાસવાદીઓ કનિદૈ લાકિઅ સાથે શ્રીનગરના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ફરી સવારથી એન્કાઉન્ટર ચાલુ છે : છેલ્લા કલાકોથી ગોળીબારો બંધ થતાં ત્રાસવાદીઓ પાસે દારૂગોળો ખલાસ થયાનું કનિદૈ લાકિઅ મનાય છે અકિલા : આ ઈમારતમાં ૪ ત્રાસવાદીઓ છુપાયા છે : આ ૪ માળના બિલ્ડીંગને જ હવે ઉડાવી દેવા લશ્કર સાબદુ થયુ છે. (12:41 pm IST)
 Source :-http://www.akilanews.com/Main_news/Detail/13-02-2018/124008
મોટો ધડાકો : અલ્પેશ ઠાકોર- જીજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ ત્રણેય મધ્યપ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે ઝંપલાવશે: (12:36 pm IST)
કેરળમાં યુવા કોંગી નેતાનું ખૂન : કેરાળાના કન્નુર ડિસ્ટ્રીકમાં યુવા કોંગ્રેસ નેતાની કરપીણ હત્યા : કોમ્યુનિસ્ટ પાર્ટી ઉપરના આરોપ સાથે જીલ્લામાં ૧૨ કલાકની હડતાલનું કોંગ્રેસનું એલાન: (4:16 pm IST)
આઈટીના તપાસમાં ધડાકા? : બિટકોઈનમાં મોટાભાગનું રોકાણ બે નંબરી જ છે... : સુરત : બિટકોઈન રોકાણકારોના મોટાભાગના રૂપિયા બે નંબરી હોવાનું આવકવેરાની તપાસમાં ખુલ્યુ : નાણા રોકાણકારો પાસેથી ૩૦ ટકા દંડ વસૂલાશે : ૧૦૦ લોકોના એકાદ કરોડ ડૂબ્યા: (4:17 pm IST)
પાણી બાદ હવે વીજ કાપ માટે તૈયાર રહેવું પડશે: વીજ ઉત્પાદન ક્ષેત્રે સરપ્લસ હોવાનું ગાણુ ગાતી ગુજરાત સરકાર ઉનાળામાં લોકોની ડિમાન્ડ મુજબ વીજ સપ્લાય કરી શકે તેમ નથી : વિજળી ખરીદવી પડશેઃ ૧૫૦૦ કરોડનો થશે ખર્ચઃ ગુજરાતમાં બંધ પડયા છે બે મોટા વીજ પ્લાન્ટ (11:20 am IST)
 Source :-http://www.akilanews.com/

વૈજ્ઞાનિકોએ કાગળથી પણ ૧ લાખ ગણું પાતળું મટિરિયલ બનાવ્યું
IIT ગાંધીનગરના વૈજ્ઞાનિકોની કમાલ નવી દિલ્હી તા. ૧૩ : કાગળના એક પેપરની શીટથી પણ પાતળી વસ્તુ કનિદૈ લાકિઅ વિશે વિચારી શકો છો? તમને વિચારી પણ નહીં શકો પરંતુ વૈજ્ઞાનિકોએ કાગળની શીટથી ૧ લાખ ગણું પાતળું મટીરિયલ શોધી કાઢ્યું છે. આઈઆઈટી ગાંધીનગરના કનિદૈ લાકિઅ રિસર્ચરોએ કાગળની અકિલા શીટ કરતા ૧ લાખ ગણું નાનું અને એક નેનો મીટરનું મટીરિયલ તૈયાર કર્યું હોવાનો દાવો કર્યો છે. આ ૨ઝ્ર મટીરિયલને પહેલીવાર કનિદૈ લાકિઅ મધપૂડાની બનાવટના આધાર પર મેગ્નેશિયમ ડાઈબોરાઈડના ઉપયોગથી બનાવાયું છે. આ પહેલા અકીલા વૈજ્ઞાનિકોએ સિંગલ પરમાણું-જાડું ગ્રેફેન બનાવ્યું હતું, કનિદૈ લાકિઅ જે કાર્બનનું ૨ઝ્ર સ્વરૂપ છે. જેની શોધે ૨૦૧૦માં ફિઝિકસ નોબેલ પ્રાઈઝ જીત્યો હતો. જોકે તમે વિચારી રહ્યા હશો કે આવા પાતળા મટીરિયલની તાકાત કનિદૈ લાકિઅ ઓછી હશે, પણ તે દેખીતી રીતે અનન્ય ગુણધર્મો ધરાવે છે. ઉદાહરણ તરીકે ગ્રેફાઈટ સ્ટીલ કરતા ૨૦૦ ગણું વધારે મજબૂત હોય છે. રિસર્ચની શોધ કૃત્રિમ સામગ્રીમાંથી કનિદૈ લાકિઅ વિવિધ ઘટકોમાંથી નવી ૨ ડી સામગ્રીને ગ્રેફિનની જેમ બનાવવાનું હતું. આઇઆઇટી ગાંધીનગરના વૈજ્ઞાનિકોએ વિકસાવેલી નેનોશીટ્સ મધપૂડાના કનિદૈ લાકિઅ આકારમાં ગોઠવાયેલા બારોન પરમાણુથી બને છે. આ મામલે આઈઆઈટી ગાંધીનગરના કેમિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના ડો. કબીર જાસુજાએ ઈન્ડિયા સાયન્સ વાયર કનિદૈ લાકિઅ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 'અમે એક અત્યંત સરળ પદ્ઘતિ દ્વારા બેરોન-સમૃદ્ઘ નેનોસેટ્સ તૈયાર કર્યા હતા, જે ફકત પાણીમાં બોરાઈડ સંયોજનને વિસર્જન કરે છે અને તે માત્ર યોગ્ય સમયગાળા માટે જ રિસાઈકલાઈઝ કરવા દે છે,' તેમણે આગળ જણાવ્યું, સમાન પ્રકારના નેનોમટિરિયલ્સ તૈયાર કરવા માટેની અન્ય પદ્ઘતિઓ વરાળ તબક્કામાંથી પસાર કરીને સબસ્ટ્રેટ થાય છે. જે ખૂબ ખર્ચાળ છે અને તે કાર્યક્રમોને મર્યાદિત કરે છે. 'ટીમના પ્રયત્નોને કેમફીશકેમમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા.'(૨૧.૬) વિજ્ઞાન અને ઇજનેરી સંશોધન બોર્ડ (એસઇઆરબી) હેઠળ ફાસ્ટ ટ્રેક રિસર્ચ ગ્રાન્ટ પ્રોગ્રામ અંતર્ગત યુવા વૈજ્ઞાનિકોને સંશોધન માટે ફંડ અપાયું આવ્યું હતું. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા ઈન્સ્પાયર ફેકલ્ટી એવોર્ડ રીસર્ચ ગ્રાન્ટ અને આઇઆઇટી ગાંધીનગરથી પણ ફંડીંગ આપવામાં આવ્યું હતું. સંશોધકો મુજબ આ શોધથી આપણા જીવન ધોરણની કવોલિટીમાં સુધારો થશે સાથે જ પર્યાવરણને સહાયરૂપ થશે. (10:44 am IST)
 Source :-http://www.akilanews.com/Main_news/Detail/13-02-2018/123993

ગુજરાતમાં પાણીની ગંભીર કટોકટીઃ CM દિલ્હી, CS નર્મદા ડેમ પહોંચ્યા

રાજ્યના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘ નર્મદા ડેમની મુલાકાતે પહોંચીને નર્મદાના પાણીનો તાગ મેળવ્યો હતો.
ગાંધીનગરઃ ગુજરાતમાં નર્મદાનું પાણી વેડફાતા આગામી દિવસોમાં પાણીની ગંભીર કટોકટી ઉભી થવાની શક્યતા છે, ત્યારે રાજ્યના મુખ્ય સચિવે તમામ મ્યુનિસિપલ કમિશ્નર અને કલેક્ટર્સ પાસેથી ગુજરાતની પાણીની સ્થિતિ અંગેનો રિપોર્ટ મગાવ્યો હતો. આ ઉપરાંત ઉનાળામાં ઉભી થનારી સંભવિત પીવાના પાણીના સંકટને ખાળવા માટે જે તે વિસ્તારના કલેક્ટર અને કમિશ્નરે ઉભી કરેલી વૈકલ્પિક વ્યવસ્થાની વિગતો પણ મગાવી હતી. આ રિપોર્ટના આધારે રાજ્ય સરકારે પૃથ્થકરણ કરતા ઉનાળામાં પાણીની ગંભીર સમસ્યા ઉભી થવાની શક્યતા જોવા મળી હતી. આથી મુખ્યમંત્રી વિજય રૂપાણી પાણીની મદદ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દિલ્હી ખાતે નેતાઓને મળવા માટે પહોંચ્યા હતા. તો બીજી તરફ રાજ્યના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘ નર્મદા ડેમની મુલાકાતે પહોંચીને નર્મદાના પાણીનો તાગ મેળવ્યો હતો.
 Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-chief-secretary-of-gujarat-at-narmada-dam-over-a-water-crisis-in-gujarat-NOR.html?ref=ht

Special Offer Shivratri & Valentine Day  Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 13 Feb 2018 & 14 Feb 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135
Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....


સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો

2 કિલો વોટ - 1,38,000/-
(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)

30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-

ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-

રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ

જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
  CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

More Detail E Way Bill Click Here




 CLICK HERE TO DOWNLOAD








Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Source :-Gayatri Solution Group,  http://www.saharsh.in/solutions.php
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

1 comment: